આપણાં સૌની પાસે કાંઈક એવું છે જેનાંથી અનેક લોકોનું ભલું કરી શકાય છે. જેમની પાસે સતા છે એનો સાચો ફાયદો સગાઓ અને પોતાની જાતિનાં લોકો સિવાય બીજાને પણ આપી શકાય છે. વધારાનાં રુપિયા છે જેનાંથી કેટલાંયનો ભણવાનો ખર્ચ, સારવારનો ખર્ચ કે જરુરિયાતવાળા લોકોનાં બાળકોને પરણાવવાનો ખર્ચ નીકળી શકે છે. જો જ્ઞાન છે તો એનાંથી સદીઓ સુધી માનવજાતનું કલ્યાણ થઈ શકે છે. કાંઈ જ નથી? સમય તો છે ને..! કોઈ સંસ્થા સાથે જોડાઈને કે અન્ય કોઈ…
Read moreનવ દિવસ ઉપવાસથી ઈમ્યુનિટી સારી રહે છે, ટોક્સિક પણ બહાર નીકળે છે અને એક ઋતુમાંથી બીજી ઋતુમાં શરીર ઝડપથી ટેવાઈ જાય છે. 2022ની ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થાય છે. વર્ષમાં બે વાર મુખ્ય ઋતુ બદલાય એ સમયે નવરાત્રિનાં ઉપવાસ સદીઓથી ગોઠવાયેલાં છે. ચૈત્રી નવરાત્રિ સમયે લીમડાનાં મ્હોરનો કે 15-20 કૂમળા પાંદડાનો રસ પીવાય, પાંદડા ચાવીને પણ ખવાય. લીમડો એ સદીઓથી લેવાતી કુદરતી વેક્સિન છે..! લીમડામાં સલ્ફર અને જંતુનાશક તત્વો છે જે શરીરની અંદરનાં તેમજ…
Read moreવિશ્વપ્રસિદ્ધ 'વિશાલા'નાં સ્થાપક સુરેન્દ્રભાઈ વર્ષો અગાઉ આણંદમાં અભ્યાસ કરતાં હતાં. ત્યારે એ શરદીથી બહું પરેશાન હતાં. ગમે ત્યારે નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી નીકળવું, છીંકો આવવી વગેરે તકલીફો થતી રહેતી. લાંબા સમયથી આવી તકલીફો વારંવાર એમને પજવતી. એવામાં એમને કોઈએ કહ્યું કે અહીં એક સારા વૈદ્ધરાજ છે એમને બતાવી જુઓ. સુરેન્દ્રભાઈનો જીવ પહેલેથી કુદરત તરફ વધુ ખેંચાતો હતો. એમણે તરત જ એવી સારવાર માટે જવાનું સ્વીકારી લીધું. વૈદ્ધરાજે થોડાંક પ્રશ્નો પૂછયાં અને પછી કહ્યું:…
Read moreનબળી ઉંઘ અને નબળું પાચન; આ બે કારણોથી પણ આંખોની આસપાસ ડાર્ક સર્કલ વધી શકે છે. રાત્રિની ઊંડી ઉંઘ દરમ્યાન અંત:સ્ત્રાવી ગ્રંથિઓ પોતાનું કામ વધુ સારી રીતે કરે છે. સૂઈ જવું એટલે કેવળ આંખો બંધ થવી એમ નહીં, પરંતુ એવી ઉંઘ હોય કે જેમાં મન વધુ ઊંડાણમાં હોય અને સવારે જાગ્યા પછી તાજગી લાગે. પાચન સુધારવા રાત્રે સૂતા અગાઉ બેથી પાંચ ગ્રામ ત્રિફળા પાવડર નવશેકા પાણી સાથે લેવાય. વિચારોમાં હળવાશ લાવવા તેમજ ઊંડાણવાળી ઉંઘ માટે,…
Read moreઅંગ્રેજી શબ્દ 'ગ્લુટેન'નો અર્થ છે: બાંધવા માટે જવાબદાર બે પ્રોટીનનું મિશ્રણ. હવે વેબસ્ટરની ડિક્સનરીમાં 'ગ્લુટીઅસ' શબ્દનો અર્થ મજેદાર છે: થાપાનાં મોટા સ્નાયુઓ, હાથને ખભામાંથી જોડનારા હાડકાં તેમજ શરીરને ટટ્ટાર રાખવા માટે, શરીરનાં બેલેન્સ(સંતુલન) માટે જવાબદાર સ્નાયુઓ. પેટનાં સંકોચન માટે જવાબદાર સ્નાયુઓ માટે પણ ગ્લુટીઅસ શબ્દ વપરાયો છે.! ગ્લુટેન એટલે ગુંદર જેવો, ચીકાશવાળો પદાર્થ. ખરેખર તો ઘઉંનો જ પાતળો લોટ એવો મેંદો પેટમાં ચોંટે છે..! બાસમતી ચોખા, માખણ, ચીઝ પેટમાં ચોંટે છે. તાજી રસોઈ બનાવવાનો સમય…
Read more'શુદ્ધ ગાયકા દેશી ઘી', 'આમ ઓર આંવલેકી અસર', 'આમ જૈસા' વગેરે અર્થપૂર્ણ વાક્યો છે. આપણે જ્યારે એનાં ઊંડાણમાં જઈએ ત્યારે એનો સાચો અર્થ બહાર આવે છે. તુલસી, કેસર, વગેરે પૂજાની વસ્તુઓનાં નામનો ઉપયોગ મૃત્યુ સુધી લઈ જઈ શકે એવી તમાકુવાળી વસ્તુઓ ઉપર લખાય છે..! ઘઉં અને મેંદા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. કારણકે મેંદો એ ઘઉંનો જ સૂક્ષ્મ લોટ છે. જાહેરાતમાં બતાવાતી લોભામણી સુંદરતામાં આપણી વિચારશક્તિ ધીમી થઈ જઈ શકે છે... બાકી, ગાય ભલે શુદ્ધ…
Read moreઅમદાવાદમાં 94 વર્ષની ઉમરે વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ બી.વી.દોશી ઉતમ કામગીરી કરી રહ્યાં છે. 84 વર્ષે રતન ટાટા શરીર-મનની ફિટનેસ સાથે સાચા અર્થમાં દેશની-માનવજાતની સેવા કરી રહ્યાં છે. લંડનમાં વસતાં 110(હા,110) વર્ષનાં ફૌજાસિંઘ આજે પણ રોજ દોડે છે. ફરીથી યાદ કરાવું કે 89 વર્ષની ઉમરે એમણે દોડવાનું શરૂ કર્યું. અને એ પછી મેરેથોન(42.5 કિ.મિ. સળંગ) કરી. અનેક વાર મેરેથોન કરી. આમાં બીજા એક તાજા સમાચાર ઉમેરીએ ન્યૂઝીલેન્ડનાં નેન્સીબહેનનાં. આશરે 92 વર્ષનાં નેન્સી મેહર્ન(Nancy Meherne) ઠંડા પાણીમાં સર્ફિંગ…
Read moreવજન વિષે ડો. શ્રી. મુકુંદ મહેતાએ એક સુંદર સૂત્ર બનાવેલુંઃ વજન એટલે 'વ'ધારે 'જ'મો 'ન'હીં..! જાણે-અજાણે અનેક લોકો ભૂખ ન હોવા છતાંય વધુ અને વધુ ખાતા રહે છે, વારંવાર ખાતા રહે છે. તણાવ(સ્ટ્રેસ) ઘટાડવા માટે એમનું મન ટાઈમપાસની વસ્તુ તરીકે આહારને પકડે છે. કારણ, કોઈ વ્યક્તિ જ્યાં સુધી ખાય કે ચા-કોફી-સોફ્ટ ડ્રિન્કસ પીએ કે નાસ્તો કરે ત્યાં સુધી એનાં વિચારો ધીમા કે શાંત થઈ જાય છે. સિગારેટ-બીડી-તમાકુનાં વ્યસનમાં પણ આ જ વાત બને છે. જ્યાં…
Read moreકોઈએ પ્રશ્ન કર્યો છે: '' મારી ઉમર 36 વર્ષ છે. હમણાં કંપનીમાં મેડીકલ ટેસ્ટ થયાં એમાં HbA1c 7.5 આવે છે. એટલે કે મારી ત્રણ મહિનાની એવરેજ સુગર આશરે 170 જેટલી આવે છે. જિંદગીમાં પહેલી વાર અચાનક જ આટલી સુગર આવી છે. હાલ શું કરી શકાય? મારા શરીરમાં કોરોનાની ભારે દવાઓ નથી ગઈ. ભૂતકાળમાં પણ એલોપથીની કોઈ ભારે દવાઓ નથી લીધી. પરંતુ, મને વ્યાયામની આદત નથી અને ખાવાપીવાનો શોખ છે.'' પેપર પર સુગરનો આવો આંકડો અચાનક…
Read moreઆપણે મોસંબી, સંતરા, દ્રાક્ષ, કેળાં, ચીકુ વગેરે જે કોઈ ફળો ખાઈએ છીએ એ આપણને કુદરત તરફથી મળતો લીલો મેવો છે. કારણકે ફળોને ખાધા બાદ પચાવવા માટે આપણાં પાચનતંત્રને ઘણી ઓછી મહેનત કરવાની રહે છે. ફળોમાં કુદરતી સાકર(શર્કરા) છે. ફળો પેટમાં જાય પછી આવી કુદરતી સાકર એમાંથી છુટ્ટી પડીને ખૂબ ઝડપથી લોહીમાં ભળીને આપણને શક્તિ આપે છે. અનાજ, દૂધ વગેરે લીધાં બાદ પાચનતંત્રને લાંબો સમય કામ કરવું પડે છે. એટલે જ તો અનાજ, દૂધ વગેરે લીધાં…
Read moreઅહીં દરેકનું પોતાનું અલગ સત્ય હોય છે. રાઈટ સાઈડે વાહન લઈને નીકળ્યો હોઉં ત્યારે રોંગમાં આવનારા કેટલાંક લોકો મારી સામે આંખો કાઢીને પણ જતાં હોય છે. કારણ, આ એમની રાઈટ સાઈડ છે, રોજ અહીંથી જ, આમ જ એ લોકો જાય છે. એમનાં લોહીમાં રોંગ સાઈડ ભળી ગઈ છે એટલે હવે એમને એની ખબર જ નથી પડતી. રાઈટ સાઈડમાં માનનારા અને રાઈટ સાઈડે જનારાઓનાં લોહીમાં રાઈટ સાઈડ ભળી ગઈ છે..! એમનું મન રોંગ સાઈડને સ્વીકારતું નથી..!…
Read moreહવામાં દોઢ કરોડ કરતાંય વધુ અલગ અલગ વસ્તુઓ છે. આમાં વાઈરસ, બેક્ટેરિયા, હજુ જેનું નામ પાડવાનું બાકી છે એવાં અનેક અનામી જંતુઓ, ધૂળ, ધુમાડો, ભેજ વગેરે છે. વાઈરસ એક પ્રકારનો ઝેરી પદાર્થ છે જ્યારે બેક્ટેરિયા એવા જંતુઓ છે જે બીજા બેક્ટેરિયાને જન્મ આપી શકે છે. હવામાં બેક્ટેરિયા અને એ સિવાયનાં અન્ય અનેક સૂક્ષ્મ જંતુઓ(પેથોજન્સ) રહેલાં હોય છે. આપણે પાણી, સાબુ કે અન્ય કેમિકલથી હાથ સાફ કરીએ તો પણ પછીની એકથી પાંચ મિનિટની અંદર ફરીથી અનેક…
Read moreમેનોપોઝ, ચિંતા(એન્કઝાઈટી), હાઈ બ્લડપ્રેશર, માઈગ્રેન, માથાનો દુખાવો, તડકામાં જવાથી પિતનું માથે ચડી જવું, બીજા કરતાં વધુ ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો વગેરે તકલીફો હોય ત્યારે મૂનબાથ (ચંદ્રસ્નાન) અક્સીર સાબિત થાય છે. આવી તકલીફોથી પીડાતા લોકો ચંદ્રની શીતળતામાં રાત્રિભોજન બાદ ધીમે ધીમે વીસથી ચાળીસ મિનિટ સુધી ચાલે અને પછી બેસે તો તો એમને ઘણું સારું પરિણામ મળી શકે છે. રાત્રે ભોજન બાદ સામાન્ય ઝડપે ચાલવાથી પિત અને આળસનું શમન થાય છે..! ચંદ્ર સિવાય અગણિત તારાઓની, અદ્રશ્ય…
Read more19/10/2021, મંગળવારે શરદપૂનમ છે. રાત્રે અગાસીમાં બેથી પાંચ કિલો ખડી સાકરને એક વાસણમાં રાખવાની. સોળે કળાએ ખીલેલાં ચંદ્રની સામે રાતભર રાખ્યા બાદ બીજા દિવસે સાકરને એક કાચની બોટલમાં ભરી લેવાની. માઈગ્રેન, પિત, એસિડિટી કે ગેસ હોય ત્યારે આવી સાકરનો ટુકડો ચૂસીને લેવાથી રાહત મળે છે. ચંદ્રની સ્થિતિની સીધી અસર મન પર પડે છે. શરદપૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. માઈગ્રેનનો દુઃખાવો પણ સોળે કળાએ દર્દીનાં માથામાં દબાણ કરે છે..! શરદપૂનમે રાખેલી સાકરને ચૂસવામાં આવે…
Read moreમાથાંની નીચેથી મણકાંઓની લાઈન શરૂ થાય છે. શરૂઆતનાં સાત મણકાં માથું, ગરદન અને હાથ સાથે જોડાયેલાં છે. આપણે નીચે જોઈને ચાલીએ, ગરદન વાંકી રાખીને કોમ્પ્યુટર સામે કામ કરીએ, હાડકાંઓ વધુ મજબુત ન હોય છતાંય ખેંચાઈને વજન ઊંચકીએ કે વજન ઊંચકવાનો જીમનો ભારે વ્યાયામ કરીએ ત્યારે ગરદન પર ખેંચાણ અને દબાણ આવે છે. બે મણકાંઓ વચ્ચે રહેલી ગાદી એટલે પોચું હાડકું. મણકાંઓની પાઈપલાઈનની વચ્ચે સૂક્ષ્મ એવી કરોડરજ્જુને રક્ષણ મળે છે. રજ્જુ એટલે દોરી. અને આ રજ્જુમાંથી…
Read more2007ની એક સાંજે કમ્પાઉન્ડમાં ચાલતાં ચાલતાં વિકેટ ગેઈટ ખોલીને બે મિનિટ માટે રોડ ઉપર ઊભો રહેલો. એવામાં જ શરદ સોસાયટીમાં રહેતાં દિલીપભાઈ ત્યાંથી નીકળ્યા. મને જોતાંની સાથે પાસે આવીને તરત એમની હથેળી બતાવી. સેલ્સ ટેક્સમાં સારી પદવી પર કામ કરતાં કરતાં હાથની રેખાઓ કપાઈ ગઈ હતી..! હથેળીમાંથી ક્યારેક લોહી પણ નીકળતું અને મુઠ્ઠી વાળવી પણ મુશ્કેલ બનતી હતી. ડૉક્ટરને બતાવ્યું પણ દવાઓથી ખાસ કોઈ ફરક ન પડતા સ્કીન સ્પેશ્યાલિસ્ટને બતાવ્યું. In 2007 during an evening…
Read moreગાંધીજી સુધી પહોંચવાનો રસ્તો હૃદયમાંથી જાય છે, ગાંધીનગર જવું હોય તો મગજ લઈ જશે. જન્મ પછીનાં શરૂઆતનાં 25 વર્ષો મેં અમદાવાદ, સાબરમતી ગાંધી આશ્રમમાં વિતાવ્યાં છે. 1930માં દાંડીકૂચ કરી એ પછી બાપુ ફરી પાછા ગાંધી આશ્રમ નહોતાં આવી શક્યાં પરંતુ આજેય સાબરમતી આશ્રમમાં પ્રવેશતાં જ વાઈબ્રેશન્સ અનુભવાય છે. નદીકિનારે જરાક વાર બેસીએ એટલે મન જુદા જ પ્રકારની શાંતિનો અનુભવ કરે છે. બાપુની ઘણી વાતો ગમે એવી નહોતી. પાકિસ્તાન અને મુસ્લિમોનાં મુદ્દે પોતાની જીદથી બાપુએ દેશને…
Read moreનવસારીથી આવેલાં પિનાબહેને એમનો IgEનો રીપોર્ટ મારા હાથમાં મૂક્યો. લેવલ ઘણું વધું હતું. જ્યારે ઋતુ બદલાય ત્યારે વર્ષમાં ત્રણ-ચાર વાર નાકમાંથી પાણી નીકળે, શ્વાસ લેવામાં તકલીફ થાય, કફ વધે, ગળામાં દુઃખે અને ક્યારેક તો તાવ પણ આવે. અગાઉ વર્ષમાં એક-બે વખત આવી તકલીફ થતી અને ત્રણ-ચાર દિવસમાં તો એલોપથીની દવાઓથી ફટાફટ સારું થઈ જતું. પરંતુ, છેલ્લાં બે વર્ષથી તો એલોપથીની ભારેમાં ભારે દવાઓ લીધા પછી પણ લાંબા સમય સુધી તકલીફો દૂર નહોતી થતી. Mrs. Pina…
Read moreસાચી ભૂખ લાગે ત્યારે સાદો ખોરાક પણ મીઠો લાગે છે. કારણ, આવા સમયે મોંની અંદર પાચન માટે જરૂરી લાળ બને છે. જો આપણે નિરાંતે ચાવીએ તો અડધો આહાર મોંની અંદર જ પચે છે. સાચી ભૂખમાં શરીર અગાઉથી જ ખોરાક પચાવવા તૈયાર હોય છે. પરંતુ, ઘડિયાળમાં જોઈને, ભૂખ વિના કે સ્વાદ માટે જ્યારે ખોરાક લેવાય ત્યારે એનાંથી અપચો અને ગેસ થાય છે. પેટ ભારે રહે છે. કારણ, અહીં પરાણે, શરીરને જરૂર નથી છતાંય આપણે રોજનો ખોરાક…
Read moreકોળું(pumpkin), કેરીની ગોટલી, તાજા શ્રીફળની છીણ, છાલ સાથેનું કુંવારપાઠું, પાંદડાવાળા શાકભાજી, દૂધ, આથાવાળો આહાર, માંસ વગેરેમાંથી વિટામિન બી-12 મળે છે કે મળી શકે છે. આશરે ત્રણ ચમચી જેટલું છીણેલું તાજું શ્રીફળ ખૂબ ચાવીને ખાવામાં આવે તો એમાંથી બી-12 રિલીઝ થઈને શરીરને મળી શકે છે. કેરીની શેકેલી ગોટલીમાં પણ સારું એવું બી-12 છે. We can get Vitamin B-12 out of a pumpkin, mango seed(aam ki gutli), freshly grated coconut, aloe vera with peel, leafy vegetables, milk,…
Read more(A) ડેન્ગ્યૂ... (1) પૂરો આરામ જરૂરી છે, (2) રોજ ચારથી પાંચ લિટર પ્રવાહી લેવાનું છે, (3) શરૂઆતમાં દરરોજ લોહીનાં જરૂરી રીપોર્ટ્સ કઢાવવા જોઈએ, (4) જે લોકો આટલું પ્રવાહી ન લઈ શકે એમણે નજીકનાં ક્લિનીકમાં જઈને બોટલ ચઢાવવી પડે, (5) બોલવાનું એકદમ બંધ જેવું રાખવું, બેથી ત્રણ દિવસ સ્નાન ન કરવું, મોબાઈલ-ટીવી ખાસ ન વાપરવાં. આ બધાંથી જ્ઞાનતંતુઓને થાક લાગે છે. સરવાળે પ્લેટલેટ્સ, શ્વેતકણો(WBC) ઘટશે. (A) Dengue... (1) Total rest is needed, (2) Take 4-5 liters…
Read moreચોમાસામાં વરસાદ આવે કે ન આવે પરંતુ ભાદરવા મહિનાનો તડકો તો તીખો જ હોય છે. સાથે વાતાવરણમાં ઊકળાટ પણ હોય છે. કારણ કે, ચોમાસામાં લાંબો સમય સૂર્યની ગેરહાજરી હોય છે. આ સંજોગોમાં જંતુઓનું અને ઈન્ફેકશનનું પ્રમાણ વધે છે. આવા જંતુઓ ભાદરવાનાં સૂર્યનાં પ્રખર તાપ અને ઊકળાટથી મરે છે. વાતાવરણમાં રહેલું ઈન્ફેકશન(ચેપ) દૂર થાય છે. સાથે, વરસાદનાં પાણીથી જે ગંદકી થઈ હોય એ પણ આવા તાપની તીવ્રતાથી ઝડપથી દૂર થાય છે. Sun rays are very strong…
Read moreચોમાસામાં વાઈરસ અને જંતુઓનું પ્રમાણ અચાનક વધવા લાગે છે. ત્યારે એકસાથે અનેક લોકો બીમાર પડે છે. આવા સમયે આપણને બચાવવા માટે લીમડાની કડવાશ પણ વધી જાય છે. કડવા લીમડાની અંદર કુદરતી રૂપમાં એન્ટિ-વાઈરલ, એન્ટિ-બેક્ટેરિયલ તત્વો છે. આ સિવાય કુદરતી સલ્ફર છે જે જંતુઓને ખૂબ ઝડપથી મારે છે, વાઈરસ નામનાં ઝેરની અસર ઘટાડે છે. લીમડો દધીચિ ઋષિનો શિષ્ય છે... તાવ છે કે ચામડીની તકલીફ છે તો આપણે લીમડાનાં 15-20 પાનનો રસ કાઢીએ કે પાણીમાં ઊકાળીએ; એનો…
Read more6 જુલાઈ, 2015થી ગુજરાતભરમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થઈ ગયું હતું. ચારે તરફ ફરીથી ગુજરાતનું વાતાવરણ ડહોળાવાની શરૂઆત થઈ ચૂકી હતી. એ જ સમયે ખંભાતની નજીકનાં એક ગામમાં રહેતાં વિરચંદભાઈ પોતાની અને પત્નીની બીમારીનાં ઈલાજ માટે અમદાવાદ જવાનું ભાડું અને ઔષધનાં રૂપિયા માટે વિચારી રહ્યાં હતાં. ખેડા જિલ્લાનાં એ ગામમાં મંદિરનાં સ્વામીએ થોડાંક રૂપિયા આપ્યાં, થોડાંક ગામમાંથી કોઈકે આપ્યાં અને 1-8-2015ને રોજ વિરચંદભાઈ સારવાર માટે નિહાર આરોગ્ય મંદિર ખાતે આવ્યાં. મૂળ વાત પર આવીએ. 2012થી …
Read moreઆપણે એક ડગલું ચાલીએ ત્યારે એ માટે આપણાં મગજમાં રહેલાં આશરે બે કરોડ ન્યૂરોન્સ કામ કરે છે..! આપણી ડિશમાં ભોજન આવે અને આપણી નજર પડે કે તરત મગજ આપણાં લિવરને, પાચનતંત્રને આવી રહેલાં આહારને પચાવવા માટેનાં જરૂરી એન્ઝાઈમ્સ(પાચકરસો) બનાવવાની સૂચના આપી દે છે. મતલબ, આપણી આંખોથી જ ખોરાકને પચાવવાનું શરૂ થઈ જાય છે. When we even take a single step, around two crores of neurons work. Once we just see food on our plate, the…
Read moreઆપણાં શરીરનાં સ્નાયુઓને હલનચલન માટે અને મગજનાં ન્યૂરોન્સ(સૂક્ષ્મ જ્ઞાનકોષો)ને કરંટ પેદા કરવા સતત શક્તિ(સુગર)ની જરૂર છે. સુગર ઘટવાથી થાક લાગે, કામ ન થઈ શકે, હાંફી જવાય. ઘઉં, ચોખા, ડેરી પ્રોડક્ટસ, અમુક શાક, માંસાહારમાંથી સુગર(ગ્લુકોઝ) મળે છે. આપણાં લિવરમાં આશરે 150 ગ્રામ અને મસલ્સ(સ્નાયુઓ)માં 450 ગ્રામ સુગર સચવાઈ રહે છે. લોહીમાં સામાન્ય સંજોગોમાં આશરે એક ચમચી(5 ગ્રામ) સુગર ફરતી હોય છે. આપણું માેં, સ્વાદુપિંડ(pancreas), લિવર અને પેટ ભેગાં થઈને આહારમાં રહેલી સુગરને પચાવે છે. આપણે શાંતિથી…
Read moreવાઈરસ એ જંતુ નથી પરંતુ ઝેરી પદાર્થ છે.... હવામાં ગણી ન શકાય એટલાં જંતુઓ (બેકટેરિયા વગેરે) છે. વાઈરસ નામનો ઝેરી પદાર્થ બીજા જંતુઓ પર બેસીને કે હવા, પાણી, ખોરાક મારફતે શરીરમાં પ્રવેશે છે. આવા વાઈરસ અને જંતુઓને બહાર કાઢવા, મારી નાખવા શરીર લડાઈ કરે છે જેને કારણે તાવ આવે છે. તાવમાં ઝેરી પદાર્થ બળે છે, જંતુઓ મરે છે. શરીરની આવી લડાઈ ચાલતી હોય ત્યારે માથું દુખે, અશક્તિ લાગે છે. જાણે કે, શરીર કહી રહ્યું છે:…
Read moreઆપણાં આરોગ્યને જાળવી રાખવા ઋષિ-મુનિઓએ ઉપવાસની અદ્ભુત યોજના કરેલી છે. ચોમાસામાં વાતાવરણમાં સૂર્યની ગેરહાજરીમાં વાઈરસ-બેકટેરિયા વધવાથી ચેપ(ઈન્ફેકશન) જલ્દી લાગે અને બીમાર પડાય. આ સિવાય, આવા સમયે ભેજને કારણે આંતરડા ચોંટી જઈને ધીમે કામ કરતાં હોય એટલે અપચો, એસિડિટી પણ થઈ શકે. આ સમયે (1) ઓછું ખાવું, (2) દિવસે ન સૂવું, (3) ફળાહાર કરવો, (4) પચે તો દૂધ લેવું, પચે તોય માપસર લેવું, (5) પ્રાણાયમ, હળવા આસનો, ચાલવું વગરે વ્યાયામ તો ચાલુ જ રાખવાનાં છે. હવે,…
Read moreકોરોના શરીરમાંથી ગયો પણ આડઅસરોનું શું? આશરે 20 ફૂટ લાંબા નાના આંતરડાનો પાચનમાં મોટો રોલ છે. આળસ, આહારની ભૂલો અને દવાઓની આડઅસરો નાના આંતરડા પર પડે છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ, પાણી બધું એની દીવાલમાંથી લોહીમાં ભળે છે. પરંતુ, નાના આંતરડાની દીવાલમાં રહેલાં વીલી(villi) અને ક્રેપ્ટ(crypt) નબળાં થાય એટલે ખોરાકનું પાચન નબળું પડે છે. વાળ ખરવાં, હાંફ, થાક, તણાવ, ઓછી ભૂખ લાગવી વગેરે લક્ષણો જોવા મળે છે. વાળનાં મૂળ પેટમાં છે અને અહીં પેટ બગડ્યું…
Read moreવિશ્વભરમાં લોકો એક ભય સાથે મુસાફરી કરે છે. ખૂબ ખર્ચો કરીને ફ્લાઈટની ટિકીટ લીધી કે બિઝનેસ માટે મુસાફરીએ જવું છે પરંતુ જો મારો આ રીપોર્ટ પોઝીટિવ આવશે તો? આવા સમયે કુદરતનો ખજાનો આપણને મદદરૂપ બની શકે છે. રસોડામાં જ રહેલી આપણી વસ્તુઓ, આહારમાં સંયમ રાખવાથી આ રીપોર્ટ નેગેટિવ આવી શકે છે. આવો જોઈએ કે વૈજ્ઞાનિક રીતે આવું કઈ રીતે બની શકે? People travel with fear all over the world. Even after spending lots of money,…
Read moreઆપણી આજની સત્ય આરોગ્યકથામાં આપણી વચ્ચે છે શ્રી. મનુભાઈ ચૌહાણ, ઉંમર 54 વર્ષ, બી-1, ઘનશ્યામનગર, ક્લેક્ટર કચેરી સામે, આશ્રમરોડ, સુભાષબીજ, અમદાવાદ, આપમાંથી જેમનું વજન વધે છે એમનો અનુભવ છે કે વ્યાયામ કરીએ, ખાવાનું ઘટાડી દઈએ તોય વજન ઊતરતું નથી. અને ધારો કે ઊતરી જાય તો પછી ટકતું નથી; ફરીથી થોડાક જ સમયમાં આવું ઊતરેલું વજન પાછું આવી જાય છે. વજન ઉતારવા માટે અનેક લોકો તનતોડ મહેનત કરે છે. ભારે વ્યાયામ કરે, ખાવાનું બંધ કરી દે…
Read moreદર વર્ષે ચોમાસું આવે એટલે ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા, સાંધાનાં દુખાવાથી પીડામાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. જે લોકોને 2007માં ચિકનગુનિયા થયેલો. એમાંથી ઘણાંને આજેય દુઃખાવો પજવે છે. ચોમાસામાં જ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સાંધાના દુખાવા, તાવ વગેરે કેમ તકલીફો પજવે છે? કારણ કે ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આવા સમયે ગળોનો, હરડેનો પાવડર અનેક દર્દીઓના કામમાં આવી શકે એવી હાથવગી, સરળ અને નિર્દોષ ઔષધિ છે. ગળો રોગપ્રતિકાર શક્તિ વધારશે અને હરડે આંતરડાને ચોખ્ખા રાખવામાં મદદ કરશે. રાત્રે સૂતી વખતે…
Read moreઆ ઋતુમાં બીમાર પડવા માટેનાં કેટલાંક સંભવિત કારણો: 1. સૂર્યની ગેરહાજરીને કારણે હવામાં ભેજ અને ઈન્ફેકશનનું પ્રમાણ વધે છે, 2. ભેજને કારણે આપણું પાચન ધીમું પડે છે જેને લીધે અપચો થાય છે, 3. આ ઋતુમાં પરસેવો વધુ થવાથી થાક લાગે છે એટલે રોજનો સામાન્ય વ્યાયામ પણ ઘટી જાય છે. ત્રણેય ઋતુની અસરમાં શરીર સારી રીતે આરોગ્યનું બેલેન્સ નથી કરી શકતું. આવો જોઈએ ચોમાસામાં શું કરવું જોઈએ.... ઈલાજમાં કડવો લીમડો અને તુલસીનાં 15-15 પાન આશરે 100…
Read moreજ્યારે જીભનો રંગ લીલો હોય ત્યારે સંભવિત કારણસર શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વપરાતો નથી. શરી૨ ઓક્સિજન વાપરી નથી શક્યું અથવા ઓક્સિજન મેળવી શક્યું નથી. આવા કારણથી ઓક્સિજનની અછત સર્જાય છે અને જીભનો રંગ લીલો થઈ જાય છે. આવા સંજોગોમાં ઈલાજ તરીકે આટલું કરી શકાય : (૧) દર્દીને ખુલ્લી હવામાં બેસાડો / સુવડાવી દો. (૨) અનુકૂળતા મુજબ, શક્તિ મુજબ ધીમા, ઊંડા શ્વાસ વારંવાર લેતા રહો. (૩) આછા ને ઓછા, કૉટન કે ખાદીનાં કપડા પહેરો જેથી ચામડી…
Read moreપૃથ્વી પરના જૂનામાં જૂના ગ્રંથ ઋગ્વેદમાં કુદરતી સારવાર (naturopathy) નો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે. યોગ, આહાર, પાણીના ઉપચારો અને હવાના ફાયદા તેમ જ પ્રાણાયામ વિશે અન્ય ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. નેચરોપથીના નવા યુગની શરૂઆત જર્મનીમાં થઈ. 1902માં ડોક્ટર જ્હોન શીલે ન્યૂયોર્કમાની પોતાની હોસ્પિટલમાં આહાર, વ્યાયામ અને પાણીના ઉપચારનો ઉપયોગ પોતાની હોમિયોપેથીની સારવાર સાથે કર્યો. આ સારવારને એમણે નેચરોપથી નામ આપ્યું. કુદરતી સારવાર એ આપણા અસ્તિત્વ જેટલી જ જૂની છે. આપણી દિનચર્યામાં ફેરફાર કરી વ્યાયામ, ફળોનો…
Read moreધીરુબહેન પટેલ એક દિવસ(૨૦૧૨માં) શ્રી, માધવ રામાનુજનો ફોન આવ્યો કે આપણાં જાણીતા લેખિકા ધીરુબહેન પટેલને તમારી પાસે કુદરતી સા૨વા૨ માટે આવવું છે. મેં કહ્યું કે સાહેબ, આપ કહો ત્યારે એમના માટેનો યોગ્ય સમય ગોઠવી દઈએ. આ રીતે ૮૭ વર્ષના ધીરુબહેન આવ્યા. બાળપણમાં એમના અનુવાદિત ટીમ સૉયરના પરાક્રમો ગાંધી આશ્રમની લાઈબ્રેરીમાં વાંચેલા. નિહાર આરોગ્ય મંદિર માંથી પાછા ઘેર જતી વખતે માથાના દુઃખાવાની તકલીફના ઈલાજનો એક સરસ પ્રસંગ કહ્યો; જે એમના શબ્દોમાં જ વાંચીએ.... ત્યારે મારી ઉંમર…
Read moreચોમાસાનો અર્થ થાય ચાર માસવાળું. પણ શબ્દો ઘણીવા૨ એનાં મૂળ અર્થને અતિક્રમી જતા હોય છે. આમ તો ત્રણે ઋતુઓ ચાર માસની જ હોય છે. એટલે એ રીતે જોઈએ તો ચોમાસા સિવાયની ઋતુઓ પણ ચોમાસી જ કહેવાય. પણ આ શબ્દ પ્રયોજાય છે માત્ર વર્ષાઋતુ માટે જ. ને વર્ષાઋતુ માટે પ્રયોજાતો આ શબ્દ એના અર્થના ચાર માસનો ભાસ કરાવવાને બદલે વર્ષાથી તરબતર સમયનો ભાસ કરાવે છે. અન્ય બે ઋતુઓ માટેના શબ્દોમાં એ ઋતુઓના વાતાવરણનો અણસાર આવે છે.…
Read moreકોઈનાં વર્તનથી થયેલું ઊંડું દુઃખ સામેની વ્યક્તિ માટે મનમાં ખટાશ લાવી શકે છે. આહારમાં લેવાતી ખટાશ માફક ન આવે ત્યારે એનાંથી ચામડીમાં ખંજવાળ, એસિડિટી અને સાંધાનો દુઃખાવો પણ થઈ શકે છે. મનમાં ટેન્શન કે કોઈનાં માટે ખટાશ પેદા થાય ત્યારે પણ એસિડિટી તેમજ ફરતો વા થઈ શકે છે. ફરતો વા (rheumatoid arthritis) માં લોહીમાં રહેલાં સારા સેલ્સ(કોષો) પણ નાશ પામે છે. ખરાબ કોષો નાશ પામે એ તો સારી વાત છે, જેને લીધે આપણે સાજા રહી…
Read moreઆખુ વર્ષ વાંચ્યું ન હોય અને પરીક્ષાનાં આગળનાં દિવસે વાંચવાથી ઈચ્છિત પરિણામ ન પણ મળે. વર્ષો સુધી શરીરની અવગણનાં કરી અને હવે જ્યારે બીમારી આવી છે ત્યારે અચાનક જ એને જડમૂળમાંથી કાઢવા માટે મંડી પડાય એટલે રોગ દૂર ન થઈ જાય. ગુણવંત શાહ કહે છે એમ ડાયાબિટીસ સ્વમાની રોગ છે. એને પૂરી સગવડ, માન-પાન મળે ત્યાં એ ટકે છે. વ્યક્તિ વ્યાયામ ન કરે, આહારમાં ધ્યાન ન રાખે, સૂવા-જાગવાનાં સમયમાં ધ્યાન ન રાખે અને ડાયાબિટીસ માટે…
Read moreપાતળા શરીરવાળાં લોકોને અનેકવાર ઉપરનાં શબ્દો સાંભળવા પડે છે..! હકીકતમાં તો શરીરની ઈમ્યુનિટી, સ્ફૂર્તિ અને સારી આદતો અતિ મહત્વનાં મુદ્દાઓ છે. વ્યક્તિનાં ગાલ બેસી ન ગયાં હોય એવાં ચહેરા ઉપર આરોગ્યની એક ચમક હોય, ચાલમાં સ્ફૂર્તિ અને ઉત્સાહ હોય અને એ પછી પણ વજન વિષે સાંભળવું પડે ત્યારે એને પોતાને પણ ક્યારેક એમ થઈ જાય કે શું હું ખરેખર બીજાની સરખામણીમાં અયોગ્ય છું? આવા વ્યક્તિઓને અનેકવાર હું સામેથી એક સવાલ કરું છું: ''તમને સવાલ કરનાર…
Read moreવાતાવરણમાં ઠંડક હોય એટલે તરસ ઓછી લાગે છે, પરંતુ એવા સમયે પણ શરીરને દરરોજ અઢીથી ત્રણ લિટર પાણીની જરૂર હોય છે. હિમાલયમાં લદ્દાખ જેવા પ્રદેશમાં તો વધુ ઠંડક હોય ત્યારે રોજ ચારથી પાંચ લિટર જેટલું પાણી ન પીવાય તો શરીરમાં ગંભીર તકલીફ ઊભી થઈ શકે છે... આવું કેમ બને છે?In winter, the feeling of thirst reduces, even though our body requires 2.5 to 3 liters of water. In winter, in the area of Ladakh, Himalaya…
Read moreદોસ્તો આપ સૌનું સ્વાગત છે છેલ્લા પાંચ કરતાં વધારે વર્ષોથી દર વર્ષે આપ અનુપાન મેગેઝીન અથવા અમારા બ્લોગ મારફતે શરદ પૂનમની ચાંદનીમાં સાકર મૂકવાના ભગવાન કૃષ્ણની અને ચંદ્રમાની સોળ કળાવાળા પ્રયોગથી માહિતગાર છો જ. કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જાેડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે…
Read moreકાનજીભાઈને નાકમાંથી પાણી નીકળે છે, ગળામાં દુ:ખે છે અને 102 ની આસપાસ તાવ છે સાથે માથાનો દુખાવો અને અશક્તિ તો ખરી જ!! ડાબા ફેફસામાં 2 ખાના અને જમણા ફેફસામાં 3 ખાના છે. દરેક ખાનામા કફના માપ માટે વધુમાં વધુ 5 માર્ક ગણાય, એટલે પાંચેય ખાના ભરાઈ જાય તો કફનો સ્કોર 25 થાય. (આશરે) 9 સુધી સ્કોર સામાન્ય ગણાય (MILD) (આશરે) 10 થી 15 હોય તો મધ્યમ (MODERATE) (આશરે) 15 થી ઉપર હોય તો ગંભીર (SEVERE)…
Read moreThe first week of August is celebrated around the world as Breastfeeding Week. Modern Science moreover completely supports the scientific importance of breastfeeding. There is no other alternative to breast milk. Until the baby is six months old, it should be kept on this nectar-like milk only. So If breast milk is so important then the would-be mothers should take full care of their body & mind during the nine months of pregnancy. The baby's…
Read moreવાઈરસ એ અતિશય ઝેરી પદાર્થ છે જે નબળાં શરીરને બીમાર પાડી શકે છે, મૃત્યુ પણ લાવી શકે છે. પરંતુ, ઈટાલી, યુ.એસ.એ. અને અન્ય દેશોમાં જ વાઈરસે એનું જોર કેમ વધારે બતાવ્યું? અહીં વધુ લોકો સતત સિગારેટ અને કોફી પીએ છે. વધુ પડતી સિગારેટથી ફેફસાં નબળાં પડે છે. વધુ કોફીથી પેટ નબળું પડતા ફેફસાંની નીચેનો પડદો(ડાયાફ્રામ) બરાબર કામ નથી કરતો એટલે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અહીં પેક્ડ ફૂડ, મેંદાનો ઉપયોગ વધું છે જેનાંથી કફ…
Read moreદોસ્તો, લોખંડની તવીમાં રાઈ, મીઠું દાેઢ-દાેઢ ચમચી મૂકી, ગેસને ધીમો રાખીને તવી આગળ ઊભા રહીને એનો ધુમાડો દિવસમાં બે વખત સાત મિનિટ માટે લેવાથી નાક-ગળામાં રહેલાં વાઈરસ દૂર થાય છે, એનું જોર ઘટે છે. અથવા સાદા પાણીમાં થાેડોક આદુનો રસ ઉમેરી એવા આદુવાળા પાણીનો નાસ લેવાથી પણ નાક-ગળાંનાં રસ્તે લાગેલો ચેપ ઘટવા લાગે છે. બીજો એક અદભુત પ્રયોગ છે. એક ચમચી હળદરને અડધા ગ્લાસ પાણીમાં પાંચ-સાત મિનિટ માટે ધીમા તાપે ગરમ કરી, ગાળી, જરાક હૂંફાળું…
Read moreદોસ્તો, કોઈપણ આદતને બદલવા માટે સળંગ 21 દિવસ મહેનત કરવાની જરૂર છે. વિજ્ઞાન અનુસાર સતત, સળંગ 21 દિવસમાં કોઈપણ આદતને બદલી શકાય છે. આળસ ખંખેરીને વ્યાયામ કરવાની આદતથી શરીર તંદુરસ્ત બનશે. ઊંડા શ્વાસોશ્વાસ, પ્રાણાયમ દિવસમાં બે વખત 20-20 મિનિટ કરાય તો વ્યસન વિના પણ મન પ્રફુલ્લિત થવા લાગશે. અત્યાર સુધી તમે સતત વ્યસ્ત રહ્યાં હશો જેમાં કદાચ ભાગ્યે જ નિયમિત રીતે કોઈ વ્યાયામ રોજેરાેજ કરાતો હશે. હવે આપની પાસે સમય છે જેમાં રોજ અનુકૂળ આવે…
Read moreઆયુર્ગુરુ મુકેશ. દરેક મિનિટે સાત લિટર જેટલી હવા આપણાં શ્વાસમાં જાય છે. બે કલાકમાં જ આપણાં શ્વાસમાં 800 લિટરથી વધુ હવા જાય છે..! આપણો આખા વર્ષનો કુલ ખોરાક પણ 800 લિટરથી વધારે નથી હોતો..! મતલબ કે બે જ કલાકમાં આખા વર્ષમાં આપણે જેટલાં વજનનો ખોરાક લઈએ છીએ એટલાં જ વજનની હવા આપણાં શરીરમાં જાય છે..! આપણાં માથાથી પગનાં અંગૂઠા સુધી જો સારી રીતે આેક્સિજન પહાેંચે તો શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી સરળતાથી જળવાઈ રહે છે. શ્વાસને કાઢતાં શીખવાનું છે,…
Read moreવાતાવરણમાં વધી રહેલું પ્રદુષણ, આપણી ઘટતી જતી રાેગપ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી) અને નબળી પાચનશક્તિને કારણે આજે લાખાે લાેકાેને દરરાેજ શરદી, નાક નીતરવું, નાક બંધ થઈ જવું, છીંકાે આવવી વગેરે તકલીફ થતી રહે છે. આજે એનાે અદભુત પરંતુ પાંચ જ મિનિટમાં અસર બતાવે એવાે ઉપચાર અહીં આપ્યાે છે. લાેખંડની તવી (જેમાં આપણી રાેટલી બનતી હાેય છે) માં રાઈ, મીઠું(દળેલું) અને અજમાે એમ દરેક વસ્તુ એકથી બે ચમચી જેટલી લેવાની. ગેસ ચાલુ કરીને જેવાે ધુમાડાે નીકળવાનાે શરૂ થાય અને…
Read moreઆજના યુવાનો અને ખાસ કરીને વિધાર્થીઓ રાત્રે મોડા સુધી જાગતા હોવાથી સવારે ઊઠે છે પણ મોડા. એ સિવાય ટી.વી. જોવાની આદતને કારણે પણ અનેક લોકો રાત્રે મોડા જાગીને સવારે મોડા ઊઠે છે. તો જોઈએ આવા લોકો માટેનો ખાસ આહાર કાર્યક્રમઃ • સવારે 10 વાગે એક કપ ચા-કોફી-દૂધ અથવા જરાક નવશેકા પાણીમાં લીંબું-શરબત,• 11 વાગે એક ગ્લાસ નવશેકું પાણી, 12 વાગે 2 ગ્લાસ સાદું માટલાનું પાણી,• 1 વાગે રોટલી-શાક અને જો બરાબર ભૂખ ન લાગતી હોય…
Read moreવાચકમિત્રાે, આજે સ્થૂળતા, જાડાપણું કે વજનવધારાે વિશ્વભરમાં અનેક લાેકાેને પજવે છે. વજન ઊતારવા માટે લાેકાે આડેધડ ડાયેટિંગ કરીને શરીરને કાયમી નુકસાન કરી બેસે છે. આપણાં આ પ્રયાેગ પણ લાંબા સમય સુધી નથી કરવાનાે. સળંગ 20 દિવસ આ પ્રયાેગ કરીને પછી મૂળ આહાર પર આવી જવાનું છે. હવે પ્રયાેગ જાણીએ. સવારે બ્રશ કર્યા પછી એક ગ્લાસ જેટલાે કાકડીનાે રસ કાઢવાનાે છે. એમાં લીંબું નીંચાેવીને પીવાનાે છે. હવે એકથી દાેઢ કલાક બાદ એક ગ્લાસ છાશ પીવાની છે.…
Read moreશિયાળાની ઋતુ શરૂ થાય, વાતાવરણમાં ઠંડક વધે એટલે ભૂખ ઊઘડે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચંદ્રની સ્થિતિની મન ઉપર પાેઝીટિવ અસર થાય છે જેને લીધે માનસિક તકલીફો ઘટે છે. મન જ્યારે શાંત હોય ત્યારે આપણે વ્યાયામ પણ કરી શકીએ અને વધુ સમય આનંદમાં પણ રહી શકીએ છીએ. આ સિઝનમાં શું ખાવું-પીવું જોઈએ :• સવારે બ્રશ કરીને એકથી બે ગ્લાસ સાદું પાણી પી શકાય છે.• આમળાથી પાચન સુધરે છે પરંતુ એકસાથે વધુ આમળાનો રસ ન પીશો. ધીરે…
Read moreદોસ્તો, ફેફસાંમાંથી ઓક્સિજન લઈને લોહી મારફતે આખા શરીરમાં પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે. આપણાં શરીરમાં હિમોગ્લોબિન ઘટે એટલે થાક લાગે છે. મગજ સુધી આેક્સિજન યોગ્ય પ્રમાણમાં ન પહોંચવાને લીધે ચક્કર, માથાનો દુખાવો અને બેચેની પેદા થઈ શકે છે. આવો જોઈએ Hb કુદરતી રીતે વધારવાનાં રસ્તાઓઃ સફરજન, બીટ, ટામેટા અને દાડમનો એકથી બે ગ્લાસ જ્યૂસ સવારે ખાલી પેટે લઈ શકાય. આમળાનો અડધીથી એક ચમચી પાવડર જરાક નવશેકા પાણી સાથે સૂતી વખતે અથવા સવારે બ્રશ કરીને નવશેકા…
Read moreઆરોગ્ય અને બળ બંને અલગ વસ્તુ છે... બાપાલાલ વૈદ્ધ દોસ્તો, આપણાં શરીરને અંદર અને બહારથી સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સાત્વિક આહાર, નિયમિત રીતે શારીરિક શ્રમ અને મન માટે મેડિટેશનની જરૂર છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી એ ત્રણેય શરીર માટે આહારની પાયાની જરૂરિયાત છે. ચાલવું, દોડવું, સાઈકલીંગ, સ્વીમિંગ, પરસેવો પડી જાય એવી કસરત-આસનોથી શરીર સારું રહે છે. પરંતુ, માત્ર મસલ્સ બનાવવા માટે જ્યારે વધુ વજન ઊંચકવાની કસરત કરાય છે ત્યારે એવી કસરતથી પાચનતંત્રને કોઈ લાભ…
Read moreદોસ્તો, દરેક ખુશીના પ્રસંગને ચોકલેટ કે દૂધની મીઠાઈને બદલે આપણી પરંપરાગત ભારતીય મીઠાઈથી પણ ઊજવી શકાય છે. મગસ, મોહનથાળ, સુખડી, લાડુ, લાપસી, શીરો, ચિક્કી વગેરે વાનગીઓ, મીઠાઈઓ સ્વાદની સાથે અનેક ઔષધિય ગુણો પણ ધરાવે છે. ઘી, ગોળ અનો જરાક જાડા લોટમાંથી આમાંની અનેક મીઠાઈઓ કે વાનગી બને છે. આપણાં મગજને સતત ગળપણની અને હૃદયને સતત ચરબીની જરૂર પડે છે..! મગજનાં કોષોને જ્યારે કુદરતી રૂપમાં ગળપણ મળે છે ત્યારે તણાવ ઘટે છે. બીજી વાત કે મગજમાં…
Read moreદોસ્તો, કોલેજમાં જે બ્લોકમાં વિદ્યાર્થીનો ક્લાસરૂમ હોય, ત્યાંથી કેન્ટીનમાં જતાં 5 થી 7 મિનિટ લાગે, અને લંચ માટેની રિસેસ માત્ર 10-15 મિનિટની હોય ત્યારે શું થાય? ખરેખર લંચ માટેનો સાચો સમય પરાણે 5 થી 7 મિનિટનો જ મળે ને..! અમૂક ગણી-ગાંઠી કોલેજમાં એક કલાક મળે છે એ અલગ વાત છે..! અનેક વિદ્યાર્થીઓ સવારમાં જરાક દૂધ-ચા-કોફી પીને ઘેરથી નીકળે છે. જેમાં અનેકને સવારમાં ભૂખ નથી લાગતી હોતી. સવારે 10 વાગ્યાની આસપાસ નાસ્તા માટેની ભૂખ લાગે છે,…
Read moreચોમાસું પૂરું થાય ત્યારે શરદ પૂનમ આવે છે. શરદ પૂનમને દિવસે કેળા, ચીકું, દૂધ વગેરેની મદદથી ઉપવાસ કરાય અને રાત્રે ચંદ્રની શીતળતામાં રાખેલાં દૂધ-પૌંઆ ખાવામાં આવે તો આ એક જ દિવસનાં પ્રયોગથી પણ લિવરને ઘણો લાભ મળી શકે છે. https://niharnaturecure.com વળી, આવી ચાંદનીમાં જો વધારે કલાકો સુધી રહેવામાં આવે તો એનાથી પણ ચંદ્રની શીતળતા આપણાં પિતને શાંત કરે છે, મનને હળવાશ આપે છે. ખડી સાકર બેથી પાંચ કિલો જેટલી ખરીદીને લાવી રાખો. શરદ પૂનમની રાત્રે…
Read moreહેપેટાઈટીસ-સી માનવીને ઝડપથી મૃત્યુ તરફ લઈ જતી બીમારી છે. આ એવી ખતરનાક બીમારી છે જેમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ(બદલાવ્યા) કરાવ્યા પછી પણ હેપેટાઈટીસ-સીનાં અનેક દર્દીઓમાં વાઈરસનો હુમલો ફરીથી થતો રહે છે.. નેચરોપથી-આયુર્વેદની સારવારમાં હેપેટાઈટીસ-સીની અસર ઘટવાની અને દર્દી સારી રીતે પરહેજ પાળે અને લિવરની સ્થિતિ ઝડપથી સારી થતી જાય તો મટવાની પણ ઘણી શક્યતાઓ છે. દસ વર્ષ અગાઉ શ્રી. અરવિંદભાઈ પટેલ(હાલ રાધાસ્વામી બ્યાસ, પંજાબ)ની હેપેટાઈટીસ-સીની સફળ સારવાર કરેલી જેમાં એમને રોગ સંપૂર્ણ મટી ગયેલો. આ ઈન્ટરવ્યૂ અગાઉ…
Read moreમીઠું (સોડિયમ ક્લોરાઈડ) આપણાં પેટમાં રહેલાં એસિડને પાચનમાં મદદ કરે છે. આપણાં પેટમાં કરંટ પેદા કરવામાં મીઠું મદદ કરે છે. મગજને એની ક્રિયાઓ માટે મીઠાની જરૂર છે. આપણાં બ્લડપ્રેશરને જાળવી રાખવા માટે કિડની મીઠાને શરીરમાંથી બહાર જતું અટકાવે છે. પરંતુ, જાે બ્લડપ્રેશર વધી જાય તો કિડની વધારાનાં મીઠાને શરીરમાંથી બહાર ફેંકી દે છે. શરીરમાં 70 ટકા પાણી છે અને શરીર નામની બેટરીને જીવવા માટે, સતત કરંટ પેદા કરવા માટે મીઠાની જરૂર છે. આજે તણાવ(stress)ને કારણે…
Read moreસવારનાં 6 વાગ્યાનો સમય. હિન્દુસ્તાનનાં અન્ય કેટલાક કરોડ વડીલોની માફક રામજીભાઈ પણ આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં. સૂતી વખતે બે ચમચી હરડેનો પાવડર લીધેલો, રાત્રે ચાલવા પણ ગયેલાં. અને, સવારે જાગીને બે ગ્લાસ નવશેકું પાણી પણ પી લીધું. પરંતુ, વર્ષોથી એમની સવાર આમ જ શરૂ થતી હતી. રામજીભાઈ, અખિલેશ કે મહેન્દ્રભાઈને પોતાના પેટ સાથે ખાસ લેવાદેવા નથી; એમને તો નાહીને પૂજા કરવી છે એટલે પેટ ખાલી કરવાનાં પ્રયત્નો કરે છે. સામાન્ય સંજોગોમાં આપણે આજે…
Read moreદોસ્તો, આપણે આઈસક્રીમ, બિસ્કીટ કે અન્ય ખાવાની ચીજ ઉપર નેચરલ શબ્દ વાંચીએ છીએ. હકીકતમાં આ શબ્દનો અનેક કંપનીઆે કાયદાની છટકબારીમાં દુરુપયોગ કરીને આપણાં આરોગ્ય સાથે ચેડા કરે છે. આવો જોઈએ એવા કેટલાંક ઉદાહરણોઃ આઈસક્રીમમાં નેચરલ ફેટ અને મિલ્ક ફેટ વપરાય છે. આમાં નેચરલ ફેટમાં અનેક કંપનીઆે ભૂંડની ચરબી વાપરે છે. મિલ્ક ફેટમાંથી જો આઈસક્રીમ બનાવાય તો એ ઘણો મોંઘો બને છે. આ જ રીતે અનેક લોકોને ડેઝર્ટ અને આઈસક્રીમ વચ્ચેનો તફાવત ખબર નથી હોતો. ડેઝર્ટ…
Read moreદોસ્તો, આજકાલમાં ભક્તિભર્યાે શ્રાવણ પૂરો થશે અને ભયથી ભરપૂર ભાદરવો શરૂ થશે. ભાદરવા મહિનામાં પડતી સૂર્યની પ્રચંડ ગરમી ચોમાસામાં પેદા થયેલાં હાનિકારક બેક્ટેરિયા, જંતુઆે અને ગંદકીનો નાશ કરવા પેદા થાય છે. આવી ગરમીમાં શરીરમાં પિત વધે છે, એસિડિટી વધે છે. એટલે શ્રાદ્ધને ગોઠવીને આપણને દૂધ, ખીર, દૂધપાક ખવડાવવામાં આવે છે જેનાંથી પિત, એસિડ શાંત રહે. ભાદરવામાં શું કરવું જોઈએઃવાસી, તળેલો, ચાઈનીઝ(બળેલો હોય એવો) આહાર, જંકફૂડ, આથાવાળા આહારથી દૂર રહેવું જરૂરી છે.ધાણા, જીરું અને ખડીસાકરનો પાવડર…
Read moreઈલેકટ્રિકનાં વાયરોની ઉપરનું પ્લાસ્ટિક નીકળી જાય તો આપણને એવા વાયરથી કરંટ લાગે છે. મગજમાંથી શરીર તરફ કરંટ લઈ જતા જ્ઞાનતંતુઆેની ઉપરનું આવું જ પડ(માયલીન શીથ) જ્યારે નીકળવા લાગે છે ત્યારે જ્ઞાનતંતુઆેનો કરંટ ધીમો પડે છે, અટકે છે. આ રોગનું નામ છે મલ્ટીપલ સ્કલેરોસિસ. કારણોઃ સૂર્યપ્રકાશથી દૂર રહેવાની આદત કે સંજોગો,આેક્સિજન ઓછો પડવો,સતત હરિફાઈનો તણાવ,વારસાગત,રોગપ્રતિકારક શક્તિ આેછી હોવી,પ્રદૂષણ,જરાક અવાજ થતાં જ જાગી જવાય એવી ઊંઘ, જેમાં વ્યક્તિ સવારે જાગે ત્યારે એનાં શરીરમાં સ્ફૂર્તિ નથી હોતી. ઇલાજઃ…
Read moreઆપણી આજુબાજુમાં અસંખ્ય જીવાણુઓ રહેલા છે પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતા નથી. દુઃખનાં અસંખ્ય જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઉડતા હોય, કંઈ હરકત નહીં. જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં. આપણને સકંજામાં લેવાની તેમની તાકાત નથી. આ એક મહાન સત્ય છે. -- સ્વામી વિવેકાનંદ આપણને સારી રીતે જીવાડવા માટે દરેક ક્ષણે શરીરની અંદરની સિસ્ટમ આપણાં માટે…
Read moreદોસ્તો, આયુર્ગુરુ મુકેશ પટેલ દ્વારા નેચરોપથીની મદદથી 'સ્વસ્થ રહો, મસ્ત રહો' વિષય ઉપરનો સેમિનાર 23-03-2019, શનિવારે સાંજે 4.30 થી 7.00, સભાગૃહ, હરિમંદિર, અક્ષરધામ (અંદર નથી જવાનું) દ્વાર નં-10, ગાંધીનગર ખાતે યોજાશે. કબજિયાતથી લઈ કેન્સર સુધીની તકલીફોમાં નેચરોપથી આપણને કઈ રીતે ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે તે જાણવાં આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે. વહેલાં તે પહેલાંનાં ધોરણે અગાઉથી બેસવાની જગ્યા લઈ લેવા નમ્ર વિનંતી, આભાર.
Read moreOn the early morning of July 2015, 73 years old Mr.Jankinath was walking on one of the streets of Jammu city. Since last 6 months, he was not comfortable, having some issue in the abdomen. Certain times he had minor pain too. Being a Kashmiri Brahmin he performed a lot of religious activities regularly in the morning. I should say it is an inherited trait as he belongs to the community of Brahmins. Off late…
Read moreOn the early morning of July 2015, 73 years old Mr.Jankinath was walking on one of the streets of Jammu city. Since last 6 months, he was not comfortable, having some issue in the abdomen. Certain times he had minor pain too. Being a Kashmiri Brahmin he performed a lot of religious activities regularly in the morning. I should say it is an inherited trait as he belongs to the community of Brahmins. Off late…
Read moreToday amidst us is Mrs. Rupal Panchal who is 38 years old. The moment we utter the word Cancer, even the most courageous and strong people fall weak. As soon as one is detected with Cancer, many relatives and friends become overly concerned and caring and get involved. In our country, there is an attitude for people to give advice when we need it the least. In a situation in which one needs financial support…
Read moreઆજે આપણી વચ્ચે છે રૂપલબહેન પંચાલ, ઉમર વર્ષ 38. કેન્સરનું નામ પડે એટલે ગમે તેવા મજબૂત મનના અને બહાદુર જણાતા લોકો પણ ઢીલા પડી જાય છે. જેવી ખબર પડે કે વ્યક્તિને કેન્સર થયું છે, એટલે તરત જ એના ઘરના, નજીકના અને કહેવાતા સગાઓ, વ્હાલાઓ બધાં જ એમાં ઇન્વોલ્વ થઇ જાય. આ આપણા દેશની પરિસ્થિતિ છે કે બધાં જ લોકો સલાહ આપશે, જયારે અહીં વધારે જરૂર આર્થિક મદદ અને હિંમતની છે. જયારે કેન્સરની વાત આવે ત્યારે…
Read moreઓશો કહે છેઃ માનવીનો અહંકાર (EGO) જ્યારે તૂટે છે, ત્યારે જ એની અંદર દેવત્વ પ્રગટ થાય છે, એનો મોક્ષ ત્યારે જ શક્ય બને છે. અને પુરુષ પરણે પછી જ તો એનો ઈગો તૂટવાની શરૂઆત થાય છે. પરણ્યા બાદ જ પુરુષ છોલાય છે, ઘવાય છે, અથડાય છે અને એનો અહંકાર ચૂરચૂર થઈ જાય છે. 16108 સ્ત્રીઓએ ભેગા થઈને કૃષ્ણને કેટલાં છોલ્યાં હશે? કેટલાં તોડ્યા હશે? એવો એક તોફાની વિચાર મારા મનમાં પણ આવી જાય છે..! હિન્દુ…
Read moreFamous sentence of Buddha: "Ata hi atno natho, ata hi atno gati." Means, you are the writer of your own life, you only decide the path of your life. How? Let we see: Many times you avoid to have food even though you are hungry. Even at the time of hunger when body starts producing acid, you add acid named tea, coffee or soft drinks in it. By doing this, you increase acidity, gas and indigestion in…
Read moreIf you want to get health card from Government, you can acquire it after producing necessary documents but if you wish to get it from mother nature, she will give you natural health card only when you follow some basic rules of nature. Here are some questions. If you are able to give answer in `yes' in 5 questions out of 7 means you are pass in the examination of mother nature. Let we check.....…
Read moreToday is an international book day. It's obvious that with the time we grow. We took our first birth as a plant or as a micro organism. With the time, we died and again took birth in higher spices and today having human body. We means the combination of Human body, mind and soul. Physical exercises, Aasanas help our physical body, pranayama help our mental body or mind. Books also help our mental body and…
Read moreThere are four crews in our body for the process of detoxification. Lungs, intestines, kidneys and skin. Here are some possible reasons behind the problem. In cold weather when a person is not able to discard toxic through skin easily he may become victim of skin diseases. In cold weather due to more usage of heater and fire, skin becomes dry and sensitive. Due to cough, cold and throat infection, cough rotates in to blood…
Read moreHollow bones of sinus located on and under our eyes and also nearer to our nostrils as shown in to the picture. Sinus helps when we speak. Due to poor digestion, cold, cough, sneezing, some amount of cough and gas have been filled in to the area of sinus and create pain and headache. Remedies: Keep mustard seeds, salt and ajwain(carom seeds), two tea spoon each in an iron pen and keep it on burner.…
Read moreAs a human being we are here on this planet since last 4.5 millions years. Nature Cure and Ayurveda are the oldest therapies on this planet. Ayurveda is a treasure of herbs and remedies from which the oldest O.T.C. herbs is Sudarshan Tablet and powder. Sudarshan name is having many meaning. Lord Vishnu having 1000 names and Sudarshan is one of them. Actually, Lord Vishnu have a special weapon named Sudarshan Chakra. Sudarshan Chakra having…
Read more7th April is World Health Day. Who we are? and What is health actually? We means body, mind and soul, And a person who is physically, mentally and socially well being is a healthy person defined by W.H.O. First, your physical body should be in a shape and also in a movable condition. If any time you are able to move your body easily, it means your joints are healthy & free. If you can…
Read moreFriends, we live in stress era..! Ambition and expectation leads us toward anxiety. With the help of some easy tips you can get in to deep sleep. Avoid sour food after sunset, Manage your walking between 7pm to 11pm, Take 1 liter water between 5 to 6 o'clock in evening, Take 1 tea spoon Ganthoda powder (Indian Herb), boil it in 150 ml milk for 5 to 7 minutes and have it before going to…
Read moreSwine Flu is a viral disease in which virus attack on lungs, throat and weaken immune system. Fever, throat infection and cough are common symptoms in all types of flu and cold, cough. You can start treatment as given here: Boil 1 tea spoon turmeric powder in ½ glass of water for 5-7 minutes, filter it, add 3-4 drops of lemon and drink it when it is luke warm; twice a day. For children boil…
Read moreMr. Ramji feels breathlessness during cloudy whether. He has to take pump. During cloudy whether, in monsoon and normally after sun-set our digestive system works slowly and ir-rhythmically . Apart from this, in monsoon many people suffer from fever, itching and vomiting. Look at the diet and herbal remedies: Not to eat: Curd, butter milk, chick pea(chana), ramja, green beans, fried food, junk food, chatani, stale food and many fruits. Avoid coconut water if it…
Read moreમિત્રો, આબુ પર્વતનાં ગુફા અને જંગલવાળા વાઈબ્રેશન્સથી ભરપૂર સ્થળ ઉપર ગયા મહિને આપણે સૌ ધ્યાનનો અદભુત અનુભવ કરીને આવ્યાં. હવે બાળકોને લીધાં વિના અને ફોટો-સેશન ન કરવાની શરતે ફરીથી આપણે સૌ એકઠાં થઈશું અમદાવાદથી માત્ર 45 મિનિટનાં અંતર પર... શરીરને તો આપણે વ્યાયામ અને આહારથી સરખું કરી શકીએ છીએ પરંતુ મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે ધ્યાન અને મંત્રોની જરૂર છે. મન સ્વસ્થ થાય પછીથી આપણી આસપાસનું સૂક્ષ્મ શરીર ધીરે ધીરે શુદ્ધ થાય છે. નિયમિત…
Read moreFriends, welcome on behalf of Nihar Charitable Trust. Running nose, Sinus, Cold and Cough are the most common diseases all over the world. Due to humidity, changing season, un natural food, pollution and weakened immunity lacks of people suffer from such problems. Nose is the gateway towards brain from which the flow of energy or oxygen regularly goes in our brain. When we don’t get regular flow of such energy in our brain, automatically mood…
Read moreFriends, the examination for standard 10th and 12th are just to come. There is one proverb: ''Tell me what you eat and I will say who you are..!'' Means our food is too important for our physical as well as mental development. Have a look at the diet chart. The food given in chart are easily digestible and also benefited for brain cells... Food Chart Morning 7.30: Date juice. It gives soothing effect to our digestive…
Read moreAs per Ayurveda our body prepares Ras from our food. Ras means an abstract which has been produced after proper process of chewing and digestion. Such type of Ras mixes in our blood first. Vitamins and minerals release from blood and deposits in liver, bones etc. The third step is MANSH. In process of digestion, body produces a substance MANSH. Fat and cough have been produced from MANSH. In this forth step, when our system…
Read moreWelcome on behalf of Nihar Charitable Trust. Two day of 25th and 26th Feb, 2017 will be the time for Madness, Gladness and Meditation..! People come for Madness and Joy but also will give respect to Meditation. What is meditation? As per scientific survey, regularly 60,000 thoughts come in our mind within 24 hours. 90% thoughts come repeatedly. Fear, past bad incidents, stressful projected matter of future, disease and many more negative thoughts disturb us…
Read moreMs. Maltidevi from Jaipur, Rajasthan taking treatment of chemotherapy for her ovarian cancer since last 30 months. Ovaries, uterus and appendix had been removed. Every time after regular treatment of chemotherapy her reports show normal range. But after 3-4 months the report becomes abnormal and the same process repeated again and again since last 2.5 years. He took more then 19 does of chemo..! A Doctor from Saurashtra region came 4 years back for his…
Read moreIn liver function test, it was found that the liver of Mr. Kamlesh(age 35) is fatty. Mr. Kamlesh is very much health conscious. He avoid fried food and never took liquor and tobacco. Regularly, twice in a year he follows his medical tests and his last liver test was normal before 6 month. Then how it happened? As per last medical report, his level of Vitamin D-3 was only 4 ng/ml which should be around…
Read moreIn India, generally at the time of Makarsankranti(Uttarayana or kite festival) people eat sweets made up from sesame, ground nuts, jaggery and oil named sesame chikki and peanut chikki. Our brain regularly requires sugar and heart requires fat. Their are uncountable neurons in our brain. Neurons regularly require sugar for their functions. And heart regularly requires fat for it's function. Traditional Indian sweets like chikki, magas, laddu, mohanthal, halwa, sukhdi etc. helps neurons to keep…
Read moreOur liver itself produces 70% protein. Different parts of our body regularly needs protein. Our hair, skin, eyes and brain require it. In our daily routine diet their should be 70% carbohydrate, 20% protein and 10% fat. We can have carbohydrate from wheat, rice, potato, milk and banana. We can get fat from milk, butter, ghee and oil. Everyday in our body, uncountable cell destroy and new cell develop. For different chemical processes of liver,…
Read moreAgain Meditational tour will be at Idar from 31st Dec to 1st Jan, 2017. Meditation keeps stress away and connects us with mother nature. On Saturday, 31st Dec. you have to reach at Nihar Aarogya Mandir before 5.00 a.m., We will adjust single member in a car or other participate, Deposit Rs. 1500/- before 27th Dec's evening (before 5 p.m.) and send it us in any form, the amount is non refundable. You have to send…
Read more40 days herbal program to increase 10 kg. weight within 12 months. Strict diet control must be necessary during 40 days period. You can get piper from Ayurvedic Store. Piper reduces cough and improves digestion. It helps liver. Our digestive juices work more smoothly after using piper.On first day, take 3 piper, 1 tea spoon rock candy(misri), 100 ml milk and 50 ml water. Mix it and boil it till it remains 2/3. Have it…
Read moreદાેસ્તાે, આ ચાેથા અને છેલ્લાં હપ્તામાં આજે ઈલાજનાે ઢગલાે કરી દીધાે છે. અગાઉ બતાવેલાં ઈલાજ ફરીથી યાદ પણ કરાવી દઈશ. સવારે 200 ml એટલે કે એક ગ્લાસ જેટલાે પાણી ઉમેર્યા વિના બનાવેલાે કાચી દૂધીનાે રસ પીવાનાે છે. સળંગ 100 દિવસ આ પ્રયાેગ કરવાથી વધેલાં દરેક પ્રકારના નુકસાનકારક કાેલેસ્ટ્રાેલમાં ઘટાડાે થઈ શકે છે. જાે ગેસ થતાે હાેય તાે સવારે બ્રશ કર્યા પછી એકથી ત્રણ ગ્લાસ સુધી જરાક નવશેકું પાણી પીવાનું. પછી 20 મિનિટ સુધી ધીમે ધીમે…
Read moreમિત્રાે,આપણાં શરીરમાં કાેલેસ્ટ્રાેલને જાળવવાનું કામ લિવર કરે છે. લિવર એટલે આપણી અંદર રહેલાે સૂર્ય. અને આપણી બહાર રહેલાં સૂર્યની આસપાસ આપણી પૃથ્વી અને અન્ય ગ્રહાે ફરે છે. આપણે સાૈ સૂર્ય પર આધારિત છીએ, એની સાથે જાેડાયેલા છીએ. જ્યારે આપણું લિવર નબળું પડે છે ત્યારે કાેલેસ્ટ્રાેલનું લેવલ વધે છે. દરરાેજ સવારે 200 ml એટલે કે એક ગ્લાસ કાચી દૂધીનાે જ્યુસ(રસ) સળંગ 100 દિવસ પીવાથી કાેલેસ્ટ્રાેલમાં સારાે એવાે ઘટાડાે નાેંધાય છે. Triglyceride, LDL, VlDL, Cholesterol ઘટે છે.…
Read moreમિત્રાે,લાેહીની નળીઆેમાં જરૂર હાેય એનાથી વધારે ચરબી જમા થાય એનું બીજું નામ કાેલેસ્ટ્રાેલની બીમારી. પરંતુ આપણે એ પણ જાણવું જાેઈએ કે કાેલેસ્ટ્રાેલ વિના તાે આપણું જીવન જ શક્ય નથી. ડગલે અને પગલે શરીરને એની જરૂર પડે છે. લાેહીની નળીઆે બનાવવા, હાેર્માેન બનાવવા, શક્તિ માટે પરંતુ જ્યારે આપણે જરૂર કરતાં વધારે ચરબી આહારમાં લઈએ છીએ અને સામે એવી ચરબીને બાળવા માટે પૂરતાે વ્યાયામ નથી કરતા ત્યારે શરીરમાં કાેલેસ્ટ્રાેલનું પ્રમાણ વધતું જાય છે. આપણે નિયમિત વ્યાયામ કરતાં…
Read moreદાેસ્તાે, ચારે તરફ આપણે બી.પી., ડાયાબિટીસ, કાેલેસ્ટ્રાેલ, સ્થૂળતા વિષે સાંભળીએ છીએ પરંતુ કાેઈને માત્ર કાેલેસ્ટ્રાેલની જ બીમારી હાેય તાે પણ કેમ ગભરાટ થાય છે ? આ લખનારનાં જીવનનાે મૂળ હેતુ છે આપ સાૈના મનની અંદરથી બીમારીના ભયને દૂર કરવાનાે. પછી એ વાત હું મારા સામયિક અનુપાનથી સમજાવું, જાહેરમાં મારું કાેઈ લેક્ચર હાેય એનાથી સમજાવું, મારા ટી.વી. કે વાેટ્સ એપના કાર્યક્રમથી સમજાવું કે પછી આ બ્લાેગના લખાણથી સમજાવું.બીમારી કરતાંય બીમારીનાે ડર, અધૂરું જ્ઞાન વધારે હાનિકારક હાેય…
Read moreDear Readers, Welcome to the today’s third and last week. What is the definition of disease in English? When there is no ease is called dis-ease. Diseases don’t have any horns. Patients having depression should do walking exercise everyday for 45 to 60 minutes. As we don’t see time for meal or snacks, there is no need to see time for walking also. However, if you want to walk regularly you can walk one hour…
Read moreવાચકમિત્રાે, આપ સાૈનું નિહાર ચેરિટેબલ ટ્રસ્ટનાં બ્લાેગમાં હાર્દિક સ્વાગત છે. આજનાે આપણાે વિષય છે ડિપ્રેશન કઈ રીતે થાય છે અને એનાે ઈલાજ કુદરતી સારવારથી કઈ રીતે કરી શકાય? શરીર, મન અને આત્માનાે સરવાળાે એટલે આપણું પૃથ્વી પરનું અસ્તિત્વ. શરીરને સ્વસ્થ રાખવા, તંદુરસ્ત રાખવા માટે આપણે અલગ-અલગ વ્યાયામનાે, આહારનાે સહારાે લઈ શકીએ છીએ. મનને લય(રિધમ)માં રાખવા માટે આપણે શ્વાસની સરળ ક્રિયાઆે અને ધ્યાનની મદદ લઈ શકીએ છીએ. ધ્યાનની દુનિયામાં આપણે જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ…
Read moreવાચકમિત્રાે, આપ સાૈનું નિહાર ચેરિટેબલ ટ્રસ્ટનાં બ્લાેગમાં હાર્દિક સ્વાગત છે. આજનાે આપણાે વિષય છે ડિપ્રેશન કઈ રીતે થાય છે અને એનાે ઈલાજ કુદરતી સારવારથી કઈ રીતે કરી શકાય? શરીર, મન અને આત્માનાે સરવાળાે એટલે આપણું પૃથ્વી પરનું અસ્તિત્વ. શરીરને સ્વસ્થ રાખવા, તંદુરસ્ત રાખવા માટે આપણે અલગ-અલગ વ્યાયામનાે, આહારનાે સહારાે લઈ શકીએ છીએ. મનને લય(રિધમ)માં રાખવા માટે આપણે શ્વાસની સરળ ક્રિયાઆે અને ધ્યાનની મદદ લઈ શકીએ છીએ. ધ્યાનની દુનિયામાં આપણે જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ…
Read moreGird means Gastroesophageal reflux disease. I will show some home remedies, tricks & exercise straight away! Mix powder of coriander seeds, cumin seeds and rock candy equally. Take 2 tea spoon mixture 2-3 times a day with water at any time. It will minimize and balance the acidic condition. It will also balance Ph level. At the time of acidity, you may take a glass of cold water instead of cold milk. One should change…
Read moreOur existence means only body and mind? No, when body, mind and untouchable soul synchronises then we can live with ease, without stress. During our working time we usually work less with body more with mind. Mind is equal to bundle of thoughts. Generally, we do our work constantly without ease. And due to stress, the battery of our brain goes down after working for 14 to 18 hours. So, if you rely more on…
Read moreThere are thoughts which are prayers. There are moments when, whatever the posture of the body, the soul is on its knees : Victor Hugo Our ancient system of living documents three ways to perform penance – moderation with regard to diet, regular exercise, and doing good work for the benefit of others. When one performs a penance, the energy associated with his normal life moves upwards to a higher level. Whenever you perform any…
Read morePeople who face an illness at a young age should be considered fortunate – because, if this is what it takes a person to understand the importance of good health and the value of healthy living, it has a tremendous power to transform that person into someone who has the key to the treasures of Mother Nature’s bounty…! In Mother Nature’s kingdom, the doors to health, prosperity, peace, and salvation are forever open; one who…
Read moreWhenever we go through some major troubles, people take it upon themselves to rain advice and caution on us… do this, avoid that, and so on. Especially, when you are following an ancient science of healing such as Naturopathy… which to most people appears outdated… Well, it’s not their fault. Many Naturopaths adopt a very stubborn manner of administering therapy and end up making the patients feel suffocated. By keeping it simple, and by adjusting…
Read moreThe dreadful cancer is a disease which everyone prays that even an enemy should not face. It is a myth that cancer develops suddenly in a body. The truth is that cancer cells are always present in every human body, its just that cancer is detected only when the number of these cells increases to some crore in number. Before that its difficult to detect the cancer cells in any health check-up report. When cancer…
Read moreWhenever a child is born everyone is anxious to know its weight. At that time if its more everyone is happy but that’s not the case when we get older. Too much weight is not good for anyone whether it’s a child or an adult.The disorder “Obesity” is globally recognised as the most common problem today. Firstly, it is necessary to believe that obesity is indeed a disorder, it sure a’int good to be too…
Read more