આપણી આજુબાજુમાં અસંખ્ય જીવાણુઓ રહેલા છે પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતા નથી. દુઃખનાં અસંખ્ય જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઉડતા હોય, કંઈ હરકત નહીં. જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં. આપણને સકંજામાં લેવાની તેમની તાકાત નથી. આ એક મહાન સત્ય છે. — સ્વામી વિવેકાનંદ

4 Comments
ખૂબજ ટૂંકી છતાં મુદ્દાસરની અને શીરો ગળામાં ઉતરી જાય એવી સલાહ આપવા બદલ આભાર.
આભાર,અશ્વિનભાઈ.
Very true solid information, please keep it up
Thank you.